રોગચાળો / રાજ્યમાં ડેન્ગીનો હાહાકારઃ અમદાવાદ સિવિલમાં ખુદ 60 ડૉક્ટર-નર્સ સહિત CRPFના 15 જવાનો ઝપેટમાં, 3 બાળકોના મોત

15 CRPF Jawan 60 doctor nurse succumbs to dengue in Ahmedabad civil hospital

રાજ્યમાં રોગાચાળાએ દહેશત ફેલાવી છે. ડેન્ગી અને મલેરિયાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ખુદ 60 ડૉક્ટરો અને નર્સ સહિત CRPFના 15 જવાનો ડેન્ગી અને મલેરિયાના ભરડાંમાં આવ્યા છે. આ સાથે ત્રણ બાળકો રોગચાળામાં ભોગ લેવાયો છે. રાજ્યભરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અનેક હોસ્પિટલોમાં ICU અને NICU બેડ ખાલી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ