મેઘરાજા કે યમરાજા / રાજ્યમાં 146% વરસાદથી ખેડૂતો બેહાલ, મગફળી અને કપાસ સહિત અનેક પાક નિષ્ફળ

146 percentage rainfall in overall gujarat monsoon 2019

મેઘરાજા હવે ખમૈયા કરો મહારાજ, CM રૂપાણીનું આ વાક્ય ગુજરાતના તમામ ખેડૂતો માટે સોના સમુ વિધાન છે. કારણ ગુજરાતમાં આ વખતે 146 ટકા વરસાદ થયો છે. જેને રાજ્યના અનેક જિલ્લાઓમાં લીલો દુકાળ સર્જ્યો છે. મેઘરાજા આ વખતે યમરાજા બનીએ પધાર્યા હોય તેવું લાગી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ