VTV સ્પેશિયલ / અંધારપટ નેસડામાં થયો શિક્ષણ દીવો: મુક્તાનંદ બાપુની પ્રેરણાથી 144 શિક્ષકોએ ગીરમાં નાંખ્યા ધામા

144 teachers organized a camp in Gir With the inspiration of Muktanand Bapu

દેશભરમાં પ્રસિદ્ધ લોકભારતી સણોસરાના 144 શિક્ષક તાલીમાર્થીઓ ગીર નેસમાં રહેતા ભુલકાઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેને કેમ સરળ કરી શકાય તે સમજાવી રહ્યાં છે. શિક્ષણ માટે શહેરોની ઘેલછા સામે ચાંપરડા અને સણોસરાની સંસ્થાઓ દ્વારા ગીરના નેસડામાં વંદનીય કાર્ય થઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ