માંગ / 140 પૂર્વ સૈનિકોનો PM મોદી અને રાષ્ટ્રપતિને પત્ર : સંપૂર્ણ ઈન્ટેલીજન્સ નિષ્ફળ રહ્યું, અપગ્રેડ કરવાની જરૂર

140 retired army officers writes letter to president and pm modi

દેશનાં 140થી પણ વધારે પૂર્વ સૈન્ય અધિકારીઓએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતીને પત્ર લાખ્યો છે. આ પત્રમાં ચીની વિવાદ પર જવાબ આપવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં વડાપ્રધાન મોદીને તે નિવેદનનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીય સરહદમાં કોઈ ઘુષણખોરી થઇ જ નથી. આ સાથે જ 15મી જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા અથડામણ માટે રાજનૈતિક, સામાજિક અને સૈન્ય સ્તરની નકામી જવાબદાર ઠેરવવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ