ચિંતા / હવે નેપાળથી ભારત આવી રહ્યું છે મોટું ટેન્શન; કોરોના સંકટમાં આટલી સંખ્યામાં લોકો ભારતમાં દાખલ થશે

12000 people to enter in India from nepal after 27 april amid covid19 crisis

૨૭ એપ્રિલે પાડોશી દેશ નેપાળમાં લોકડાઉન સમાપ્ત થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ૨૫ માર્ચથી નેપાળમાં ફસાયેલા ભારતના લગભગ પાંચ હજાર અને નેપાળના લગભગ સાત હજાર લોકો સડક માર્ગે ભારતમાં પ્રવેશ કરી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ