રાજસ્થાનના નાગૌરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા અહીયા કુલ 12 લોકોના મોત થયા છે. મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હતા અને તેઓ કરણીમાતાના દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યા હતા
નાગૌરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 12 લોકોના મોત
મૃતકો કરણીમાતાના દર્શન કરીને પરત આવી MP જતા હતા
ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળેજ 8 લોકોના મોત
नागौर के श्रीबालाजी क्षेत्र में हुए भीषण सड़क हादसे में एमपी लौट रहे 11 दर्शनार्थियों की मृत्यु अत्यंत दुखद है।मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं, ईश्वर उन्हें इस कठिन समय में संबल दें व दिवंगतों की आत्मा को शांति प्रदान करें। घायलों के शीघ्र स्वास्थ्य लाभ की प्रार्थना है।
રાજસ્થાનના નાગૌરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા 12 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જે 12 લોકોના મોત થયા છે તેઓ MPના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળ પરજ 6 મહિલા અને 2 પુરુષોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 2 મહિલા અને 1 પુરુષને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતો ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું, સાથેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ એકનું મોત થયું હતું
Rajasthan | 11 people were killed after a cruiser collided with a truck in Nagaur today morning. 7 others were seriously injured and were shifted to a hospital in Nokha, Bikaner: SHO, Shri Balaji Police Station, Nagaur pic.twitter.com/7mXXMoUHyS
નોખા બાયપાસ પાસ એક જીપ અને ટ્રેલર ઘડાકાભેર અથડાયા અને બાદમાં હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બધાજ મૃતકો ઉજ્જૈનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતને લઈને PM મોદી એ પણ દુખ વ્યક્ત કર્યું સાથેજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના CMએ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.
राजस्थान के नागौर में हुआ भीषण सड़क हादसा अत्यंत दुखद है। जिन लोगों को इस दुर्घटना में जान गंवानी पड़ी है, मैं उन सभी के परिजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं। साथ ही घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
જે જીપનો અકસ્માત થયો છે તેમા કુલ 18 લોકો સવાર હતા 12 લોકોની જીપમાં 18 લોકો ભરતા જીપ પણ પુરી રીતે ઓવર લોડ હતી. મૃતકો ઉજ્જૈનના સજ્જન ખેડા અને દોલતપુરના રહેવાસી હતા. ત્યાની પોલીસનું કહેવું છે કે કુલ 40 લોકો 3 ગાડી કરીને કરણી માતાના દર્શન કરવા ગયા હતા.
राजस्थान के नागौर स्थित श्रीबालाजी के पास भीषण सड़क हादसे में उज्जैन के 11 भाई - बहनों के असमय निधन का अत्यंत दुखद समाचार प्राप्त हुआ।
ईश्वर से दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान एवं शोकाकुल परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने की प्रार्थना करता हूं। ॐ शांति!
આપને જણાવી દઈએ કે અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળ પરજ કુલ 8 લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકોએ હોસ્પિટલ જતા પહેલાજ દમ તોડી દીદો હતો. જીપમાં બેસેલા લોકોના મૃતદેહ પણ ફસાઈ ગયા હતા. જે પોલીસ અને સ્થાનિક લોકોએ કાઢ્યા.