કળિયુગ / જનેતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે? સુરતમાં 5 વર્ષમાં આટલા બાળકો ત્યજી દેવાયા, બાળકીઓની સંખ્યા વધુ

119 children were abandoned in Surat in 5 years

પોતાને કુખે જન્મેલા પોતાના અંશને આમ ત્યજી દેતા માતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે? સુરતમાં ત્યજી દેવાયેલા બાળકોના ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે. એ કેવી નિષ્ઠુર માતાઓ હશે જે પોતાના બાળકને આમ ત્યજીને ચાલી જતી હશે? આ આંકડાઓમાં બાળકીઓની સંખ્યા જોઈને સમાજની બેમોઢાળી માનસિકતા છતી થાય છે. કારણ કે, ત્યજી દેવાયેલા બાળકોમાં મેલ ચાઈલ્ડ કરતા ફિમેલ ચાઈલ્ડની સંખ્યા વધુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ