બનાસકાંઠા / 100 વીઘામાં પાર્કિંગ, 551 બ્રાહ્મણો, 1500 યજમાનો, 10 લાખ દર્શનાર્થી, રંગેચંગે સંપન્ન થયો અર્બુદા માતાજીનો ઉત્સવ

108 Sahasra Chandi Yajna of Maa Arbuda completed at Lalawada, Palanpur

પાલનપુરના લાલાવાડા ખાતે મા અર્બુદાના 108 સહસ્ત્ર ચંડી યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થયો, ત્રણ દિવસ સુધી 551 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે 1500 યજમાનોએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ