બદલાવ / ટ્રાન્જેક્શન ફેલ થયુ? હવે ગ્રાહકોને મળશે દરરોજ 100 રૂપિયા, જાણો RBI નો નવો નિયમ

 100 Rupee Fine A Day On Banks And E Wallets For Not Reversing E-Payments

જો તમારું ઑનલાઇન ટ્રાન્જેક્શન કોઇ કારણોસર ફેલ થઇ જાય છે અને 1 દિવસની અંદર રૂપિયા નથી મળતી તો તમને દર દિવસે 100 રૂપિયા મળશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ એક નોટિફિકેશન જારી કરીને કહ્યુ કે, ટ્રાન્જેક્શન ફેલ થવા પર 1 દિવસની અંદર ગ્રાહકોને રૂપિયા પાછા ના મળે ત્યાં સુધી બેંક તથા ડિજિટલ વૉલેટ્સ તરફ દરરોજ 100 રૂપિયાની પેનલ્ટીની ચૂકવણી કરવી પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ