કોરોના વાયરસ / દિલ્હીના નિઝામુદ્દીનમાં ગુજરાતના આ વિસ્તારના 100 લોકો ગયા હતા, જાણો તબલીગી જમાત શું છે?

100 Gujarat people Delhi nizamuddin tablighi jamat markaz

તાજતેરમાં ભારે ચર્ચામાં રહેલ એવા દિલ્હીમાં તબલીગી જમાતના એક ખાનગી પોગ્રામમાં અનેક લોકો ગયા હોવાની આશંકા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર્શાવવામાં આવી રહે છે. જમાતમાં દેશનાં 11 રાજ્યોના લોકો સામેલ થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતનાં પણ 100થી વધુ લોકો દિલ્હી ગયા હોવાની માહિતી મળી છે. બીજી તબલીગી જમાત શું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ