Diwali 2021 / ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદીને ગરીબીને ન આપતા આમંત્રણ, 10 વસ્તુઓ માનવામાં આવે છે ખૂબ અશુભ

10 things you should NOT buy on Dhanteras

ધનતેરસ પર સોના-ચાંદીની વસ્તુઓ, વાસણ, સાવરણી અને કોથમીર ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે અમુક વસ્તુઓની ખરીદી અશુભ માનવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ