વતનની વાટ / ગુજરાતમાંથી 10 લાખ શ્રમિકોનું પલાયન, હજુ 70 ટકા વતનની વાટ માટે વેઈટીંગમાં

10 lakhs migrant worker go for home in Gujarat in corona lockdown

ગુજરાતમાંથી 10 લાખ લોકો પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન રવાના થઈ ગયા છે જ્યારે 70 ટકા પરપ્રાંતિયો હજુ વતન જવા માટે રાહ જોઈ રહ્યા છે. દેશભરમાંથી હાલ એક રાજ્યમાં ફસાયેલા લોકો રેલવે, બસ દ્વારા પોત પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ