વિવાદ / LAC પર તણાવ વચ્ચે ચીને જે કામ કર્યું તેનાથી ભારત સાથેની વાતચીતનો માર્ગ થશે મોકળો

10 indian army personnel release china talks likely soon

ભારત અને ચીન વચ્ચે વાતચીત દ્વારા મામલાને ઉકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઇન્ટ-14 પર સોમવારે રાતે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ