અયોધ્યા / રામમંદિર શિલાન્યાસને 1 વર્ષ પૂર્ણ, CM યોગી પહોચ્યા અયોધ્યા, જાણો મંદિરનું કામ કેટલે પહોચ્યું.

1 year after completion of Ram temple foundation stone, CM Yogi reached Ayodhya

અયોધ્યામાં આજે રામમંદિર શિલાન્યાસને એક વર્ષ પૂર્ણ થયું. આ પ્રસંગે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાતે પહોચ્યા છે. સાથેજ 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદ પણ અયોધ્યા આવવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ