અયોધ્યામાં આજે રામમંદિર શિલાન્યાસને એક વર્ષ પૂર્ણ થયું. આ પ્રસંગે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાતે પહોચ્યા છે. સાથેજ 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદ પણ અયોધ્યા આવવાના છે.
રામમંદિર શિલાન્યાસને આજે વર્ષ થયું
વડાપ્રધાને ગત વર્ષે 5 ઓગસ્ટે કર્યુ હતું ભૂમિપૂજન
સીએમ યોગી આજે અયોધ્યાની મુલાકાતે
અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસને આજે એક વર્ષ પૂરો થયો છે. ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાને અહિયા ભૂમીપૂજન કર્યું હતું. હાલ રામ મંદિરનું નિર્માણ અહીયા પૂર જોશમાં ચાલી રહ્યું છે. મંદિરનું કામ હાલ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે.
श्री रामजन्मभूमि परिसर में नींव के लिए लगातार चली खुदाई के बाद विशेषज्ञों की सलाह से यह निर्णय किया गया कि नींव भराई का कार्य Roller Compacted Concrete तकनीक से किया जाएगा। लगभग 1,20,000 स्क्वायर फ़ीट क्षेत्र में अभी 4 परत बिछाई जा चुकी हैं। कुल 40-45 ऐसी ही परत बिछाई जाएंगी। pic.twitter.com/BcG2CpiHoA
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) May 31, 2021
44 સ્તરો પૈકી 25 સ્તર તૈયાર
રામમંદિર કાર્યાલયમાં રોજના હજારો શ્રદ્ધાઓળુઓ આવી રહ્યા છે. જ્યારથી મંદિરનું ભૂમીપૂજન થયું ત્યારથી મંદિરનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. રોજ પથ્થરો રામ જન્મભૂમિ પર પહોચી રહ્યા છે. રામ મંદિરનો પાયો પણ 44 સ્તરો બાંધવામાં આવ્યો છે. જે પૈકી 25 સ્તરો તૈયાર થઈ ગયા છે.
Koorma Shila Pujan was performed at the site of Garbha Guha today, marking another milestone in the construction of Shri Ram Janmbhoomi Mandir in Ayodhya. pic.twitter.com/k1xeuEudC7
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) May 17, 2021
વર્ષો જૂનુ સપનું ટૂંક સમયમાં થસે પુરુ
અયોધ્યાના સાધું સંતો પણ મંદિરના કામકાજ જોઈને ખુશ છે કારણકે તેમનું વર્ષો જૂનુ સપનું હાલ પુરુ થવા જઈ રહ્યું છે. મંદિરની પ્રગતીનું કામ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દેખરેખમાં થઈ રહ્યું છે. અયોધ્યાના સાધું સંતોને વિશ્વાસ છે કે રામનગરીમાં હવે જલ્થી ભવ્ય રામ મંદિર તૈયાર થઈ જશે.
श्रीरामनवमी के पावन पर्व पर श्री रामजन्मभूमि मन्दिर, अयोध्या धाम में विराजमान प्रभु श्री रामलला जी की जन्मोत्सव मंगला आरती का दर्शन
जय श्री राम!
On Ram Navami, darshans of Janmotsav Mangala Aarti of Bhagwan Shri Ramlalla Virajman at Shri Ram Janmabhoomi Mandir, Ayodhya Dham. pic.twitter.com/G7SYjXpf0X
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) April 21, 2021
સરયૂ ઘાટ પહેલા કરતા સુંદર
અયોધ્યાના રેલ્વે સ્ટેશન પર પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.સાથેજ અહીયાના સરયૂ ઘાટ પણ પહેલા કરતા ઘણો સુંદર દેખાય છે. જેના કારણે શ્રદ્ધાળુંઓ અહીયા વધારે આકર્ષીત થઈ રહ્યા છે.
The work to fill the foundation for construction of Shri Ram Mandir commenced with Vaidic Pujan at Shri Ram Janmbhoomi today.
Office bearers of Shri Ram Janmbhoomi Teerth Kshetra and Senior Govt officials were present on the occasion. pic.twitter.com/jGMxE7tLKx
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 15, 2021
29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ આવશે અયોધ્યા
ઉલ્લેખનીય છે કે આજે રામમંદિર શિલાન્યાસને એક વર્ષ થયું. જેથી આ વર્ષીને ખાસ બનાવા મુખ્યમંત્રી યોગી અયોધ્યા જવાના જેથી તંત્ર દ્વારા તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આી રહી છે. સાથેજ 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ અયોધ્યામાં આવશે. જેથી મુખ્યમંત્રી યોગીની આજની અયોધ્યા મુલાકાત ઘણી ખાસ કહી શકાયય