એક રૂપિયાનો નાનો સિક્કો બંધ થવાની અફવાઓ હવે તમામ લોકોને માથાનો દુખાવો થઇ ગયો છે. કોઇ પણ વ્યક્તિ એક રૂપિયાનો નાનો સિક્કો લેવા તૈયાર નથી. દુરાનદાર પરેશાન છે કે એમની પાસે સિક્કા છે એનું એ કરશે શું કારણ કે ગ્રાહક સિક્કા લઇ રહ્યા નથી અને બેંક પણ જમા કરી રહ્યા નથી.
આજે અમે તમને આ સિક્કાથી જોડાયેલી એક વાત જણાવવા જઇ રહ્યા છીએ જે તમને હેરાન કરી દેશે. જે સિક્કાઓને આપણે લાઇફમાં કોઇ મહત્વ આપતા નથી એ આપણી લાઇફના ખૂબ જ કામના છે. આ સિક્કામાં તમને અને તમારા પૂરા પરિવારને બિમારીથી બચાવવાની ક્ષમતા હોય છે. તમને આ વાત ભલે અજીબ લાગી રહી હોય પરંતુ આ બિલકુલ સત્ય છે.
હવે તમે એવું વિચારતા હશો કે આવું કેવી રીતે થઇ શકે છે. જી હાં આજે અમે તમને એક અનોખી વાત કરવા જઇ રહ્યા છીએ જે એકદમ સત્ય છે.
ફ્રિઝ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં દરેક સિઝનમાં કરવામાં આવે છે. સવાર હોય કે રાત વધેલુ ખાવાનું જો ફ્રીઝમાં રાખવામાં આવે તો એ ખરાબ થતું નથી અને આ ફ્રીઝ તમરા ઘરમાં બિમારીનું મહત્વનું કારણ પણ બને છે.જેનાથી થનારી બિમારીઓથી તમને માત્ર 1 રૂપિયાનો સિક્કો બચાવી શકે છે.
સૌથી પહેલા તમારે ફ્રીઝના આઇસ બોક્સમાં કાચની બાટકીમાં બરફ જમાઇને એની ઉપર 1 રૂપિયાનો સિક્કો રાખો અને ફરીથી એને આઇસબોક્સમાં મૂકી દો.
આવું કરવાથી જ્યાં સુધી ફ્રિઝમાં બરફ જામેલો રહેશે ત્યાં સુધી એમાં રાખેલું તમારો ખાવાનો સામાન બગડતો નથી. પરંતુ વીજળી વધારે સમય સુધી જતી રહી તો એ બગડી જશે. એની ખબર તમને એ સિક્કો મૂકેલી કાચની વાટકી પરથી ખબર પડી જશે.
જ્યાં સુધી બરફ જામેલો રહેશે ત્યાં સુધી એમાં રાખેલો ખાવા-પીવાનો સામાન પણ સુરક્ષિત રહે છે એટલે કે બગડતો નથી. હવે તમે પણ સમજી ગયા હશો કે સિક્કો વાટકી અથવા ગ્લાસના તળિયા પર મળે તો સમજી લેજો કે ખૂબ વધારે સમય સુધી વીજળી ગઇ છે. એ સમયે ફ્રીઝ સામાન્ય તાપમાનથી વધારે ગરમ થઇ ગયું હતું.