જામનગર / દેવુભા ચોકમાં મકાન ધરાશાયી થતાં 2 વ્યક્તિના મોત, 7 લોકો દટાયા, રેશક્યૂ ઓપરેશન ચાલું

1 killed in Jamnagar building collapse

જામનગરમાં મકાન ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. મકાનના કાટમાળ નીચેથી દબાતાં 2 લોકોના મોત થયા છે. તો હજુ કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. જ્યારે બચાવ કામગીરી ચાલું છે

બ્રેકિંગ ન્યૂઝ