લૉકડાઉન / આ રાજ્યની સરકારનો મહત્વનો નિર્ણય, આગામી 1 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે

1 june religious sites open in west bengal

કોરોના સંકટ વચ્ચે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્યમાં ધાર્મિક સ્થળો આગામી 1 જૂનથી ખોલવામાં આવશે. પરંતુ કેટલીક અગત્યની બાબતનું પાલન કરવું પડશે, મમતા દીદીએ જણાવ્યું હતું કે, આગામી 1 જૂનથી સવારે 10 વાગ્યાથી ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ