શ્રમિકો / આખરે સરકારે સ્વીકાર્યું; લોકડાઉનમાં 1 કરોડ પરપ્રાંતિય કામદારો વતન પગપાળા જવા મજબૂર, જયારે મોતનો આંકડો...

1 crore migrants were forced to relocate to their home by foot confirms govt

કોરોના વાયરસ મહામારીના વધતા કેસ વચ્ચે જયારે સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો પર પ્રાંતીય કામદારોએ કરવો પડ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો પોતાનો રોજગાર ગુમાવતા પગપાળા જ પોતાને વતન ચાલી નીકળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ