નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.
નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ લાપતા છે. ફાયર ફાયટર સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી.
ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, કોરોના કેસોમાં થઈ રહેલા વધારાને લીધે પીએસેલ ટૂર્નામેન્ટને ચાલુ રાખવુ ખતરનાક છે. જેથી પીએસએસને અધવચ્ચે રોકી દેવામાં આવી છે અને તમામ ખેલાડીઓેને સુરક્ષિત તેમનાં ઘરે મોકલી દેવામા આવ્યા છે.
Team VTV07:52 PM, 04 Mar 21 | Updated: 08:07 PM, 04 Mar 21
દિલ્હી હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક કંપનીઓ વધુ રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે, પરંતુ લાગે છે કે તેઓ તેનો પૂરો લાભ નથી લઈ રહ્યા.
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અમુક લોકો તથા કંપનીઓ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ અને તપાસ ચાલી રહી છે. આયકર વિભાગે ગુરુવારે તેમનાં નિવેદનમાં જણાવ્યું કે સર્ચ દરમિયાન આ પ્રોડક્શન હાઉસમાં ઈન્કમ અને શેરમાં મોટા પ્રમાણમાં ફેરાફરી થવાનાં સબૂત મળ્યા છે.
ગુજરાતમાં દારૂની મહેફિલના વીડિયો વાયરલ થવા તે સામાન્ય ઘટના બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા નીતિન પટેલનો વીડિયો વાયરલ થયો છે.
બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનાં ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. દિગ્ગજ અભિનેતા અમિતાભે હાલમાં જ તેમની આંખોની સર્જરી કરાવી જે સફળ રહી છે. હાલ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
બેંકનાં કોઈ પણ કામ પેન્ડિંગ પડ્યા છે તો ફટાફટ પતાવી લેજો. માર્ચનાં ઘણાં દિવસોમાં બેંકો બંધ રહેવાની છે. ત્યારે બેંકોનાં વિલય સામે બેંક યુનિયન્સે આ મહિને હડતાળની જાહેરાત કરી છે.
Team VTV05:34 PM, 04 Mar 21 | Updated: 05:46 PM, 04 Mar 21
ઓડિશાના સિમિલીપાલ ટાઈગર રિઝર્વમાં છેલ્લા એક અઠવાડિયાથી જંગલમાં આગ ફાટી નીકળી છે, સીએમ નવિન પટનાયકે અધિકારીઓને આ આગ પર ત્વરિતપણે કાબૂ મેળવવાની સૂચના આપી દીધી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે, આજે પણ રાજ્યમાં સુરત, વડોદરા અને રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા કેન્દ્ર સરકારે તાબડતોબ ટીમને ગુજરાત મોકલી છે.
સ્થાનિક સ્વરાજ્યમાં કારમી હાર બાદ વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. હવે આ પદે કોણ તેને લઈને લાંબુ લિસ્ટ સામે આવ્યુ છે
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ખાનગીકરણને લઈને નિશાન સાધ્યું છે, બીજી તરફ તેમના પુત્ર રાહુલ ગાંધી ટ્વિટરના માધ્યમથી સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે.
Team VTV04:09 PM, 04 Mar 21 | Updated: 05:20 PM, 04 Mar 21
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ આજથી અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરુ થઈ ગઈ છે. જેમાં ઈંગ્લેન્ડનું કંગાળ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. મેચનાં પહેલા સેશનમાંજ ભારત ઈંગ્લેન્ડ સામે ડોમિનેટેડ જોવા મળી હતી.પહેલા દિવસની રમતનાં અંત સુધીમાં ભારતે ઈંગ્લેન્ડને 205 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને ભારત 1 વિકેટ ગુમાવીને 24 રનનો સ્કોર બનાવી શક્યુ હતું. ભારત હાલ ચાર મેચની સિરીઝમાં 2-1થી આગળ છે.
ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા વધુને વધુ સુવિધાઓ આપી રહી છે. જેમાં વોડાફોન પણ પાછળ નથી. વોડાફોન તેના રિચાર્જમાં જબરદસ્ત ફાયદો આપી રહ્યું છે. ચાલો જાણીએ.