મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે MOU થયા.
World Alzheimer's Day News: World Alzheimer's Day 2023 News: અલ્ઝાઈમર ( Alzheimer ) મગજને અસર કરતી જીવલેણ બીમારી છે. એકવાર આવું થઈ જાય તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે
ફિલ્મ '3 ઈડિયટ્સ'માં લાઈબ્રેરિયન 'દુબે જી'ની ભૂમિકા ભજવનાર અભિનેતા અખિલ મિશ્રાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. હાલ અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
National Cinema Day : ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (MAI) 13 ઓક્ટોબરને રાષ્ટ્રીય સિનેમા દિવસ તરીકે ઉજવશે.
Solar Eclipse Lunar Eclipse 2023 In October: વર્ષ 2023એ ઓક્ટોબર મહિનામાં 2 ગ્રહણ છે. 15 દિવસની અંદર સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બન્ને લાગશે. જેની મોટી અસર લોકોના જીવન પર પડશે.
Chandrayaan-3 Update News: ખરેખર લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર ગયા છે. જો તે સ્લીપ મોડમાંથી જાગી જાય અને ફરીથી કામ કરવાનું શરૂ કરે તો તે ઈસરો માટે ખુશીની વાત હશે
એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની મલેશિયા સામેની મેચ વરસાદના કારણે અધવચ્ચે રદ કરવી પડી હતી અને પરિણામ ન મળવા છતાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
India Canada News News: ભારત અને કેનેડા વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી
Durva Ashtami 2023: આ દિવસે ધરો ચડાવી ગણેશ પૂજા કરવાથી દરેક પ્રકરાની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પુરી થાય છે. પૌરાણીક કથા અનુસાર ગણેશજીએ અલનાસુર રાક્ષસને માર્યો હતો અને તેના બાદથી તેમને ધરો ચડાવવામાં આવે છે.
kareena kapoor khan : કરીના કપૂર ખાને એક વાતચીતમાં કહ્યું હતું કે, 'મને ઘણી વખત પાકિસ્તાન જવાનું મન થાય, લાહોરથી ઘણી વખત ફોન પણ આવ્યા છે કારણ કે સૈફનો આખો પરિવાર ત્યાં છે.'
Ganesh Mantra: રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમની કૃપાથી સુખ સૌભાગ્ય અને ઐશ્વર્યમાં અપાર વૃદ્ધિ થાય છે.
નોઈડા બાદ હવે દિલ્હીમાં અસુરક્ષિત જાહેર કરાયેલા 12 ટાવરને ઉડાવી દેવામાં આવશે. DDAના અધિકારીઓ સિગ્નેચર વ્યૂ ટાવર્સને તોડી પાડવા માટે ટ્વીન ટાવરની ફોર્મ્યુલા અપનાવવા જઈ રહ્યા છે.
Kuldeep Yadav Reached Bageshwar Baba Dham: કુલદીપ યાદવ વિશ્વ કપ માટે પોતાની તૈયારીઓ શરૂ કરશે. તેના પહેલા તેમણે બાગેશ્વર ધામમાં પહોંચીને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા.
શોર્ટકટમાં પૈસો કમાવવા કેટલાક લોકો ગમે તે હદે જતા હોય છે, જેમાં સૌથી વધુ લોકો ચોરીનો સહારો લેતા હોય છે. જોકે, આવો જ શોર્ટકટ મારતા ચાર ચંડાર ચોર આવી ગયા છે પોલીસ ગિરફ્તમાં તો શું છે સમગ્ર ઘટના આવો જોઈએ વિસ્તારથી...
Kadi News: કડી પોલીસ મથકના પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો નોંધાયો ગુનો, પરિણીતા સાથે આડા સંબધના કારણે પરિણીતાના પતિએ કરી હતી આત્મહત્યા