Team VTV10:48 PM, 16 Aug 22 | Updated: 11:02 PM, 16 Aug 22
એક બાજુ રણ વિસ્તાર અને બીજી બાજુ અરવલ્લી ગીરી માળાઓમાં ઘેરાયેલા બનાસકાંઠા જિલ્લાના અરવલ્લી ગીરી માળામાં આવેલો જેસોર અભ્યારણ જેમાં મોટી સંખ્યામાં રીંછો વસવાટ કરે છે.
Team VTV10:18 PM, 16 Aug 22 | Updated: 10:22 PM, 16 Aug 22
15 ઓગસ્ટ બાદ દેશના તિરંગા રોડ અને કચરાપેટી પર રઝળતા જોવા ન પડે તે માટે અનોખી પહેલ શરૂ કરાઇ, તિરંગો જમા કરાવવા વધી ગયો ધસારો, તિરંગાની જાળવણીની ચિંતા ટળી
તિરંગો આપી જાઓ, કરિયાણું લઈ જાઓ, ગુજરાતના આ જિલ્લામાં `કલ્પવૃક્ષ... -->
આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈને સમગ્ર રાષ્ટ્ર તિરંગાના રંગે રંગાયું. પરંતુ હવે આ ઉજવણી બાદ તિરંગાને સાચવી રાખવા કે શું કરવું ? તેને લઈને પણ કેટલાક નિયમો છે, જે ભારતના નાગરિક તરીકે આપણે જાણી લેવા જોઈએ. તો શું છે આ નિયમો તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો
આઝાદીની ઊજવણી બાદ તિરંગાને સાચવવાના કે નાશ કરવાના નિયમો જાણો, નહીંતર સજા પણ... -->
જન્માષ્ટમીના દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ દિવસે મહિલાઓ જન્માષ્ટમીનો ઉપવાસ રાખે છે. શ્રી કૃષ્ણના જન્મ બાદ રાત્રે 12 વાગ્યા પછી વ્રત રાખવામાં આવે છે.
જન્માષ્ટમી પર તમારી રાશિ મુજબ કરો આ ઉપાય, શુભ સંયોગના કારણે મળશે સારા... -->
આસિસ્ટન્ટ મેનેજર અને આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા બે કલાકની રહેશે, જેમાં ઉમેદવારો પાસેથી 200 પ્રશ્નો પૂછવામાં આવશે.
LICમાં મેનેજરની પોસ્ટ માટે બહાર પડી ભરતી, 80 હજાર સુધી મળશે પગાર, જાણો કઈ રીતે... -->
Team VTV07:12 PM, 16 Aug 22 | Updated: 07:29 PM, 16 Aug 22
કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ DyCM નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. જેને લઈને મહેસાણા પોલીસ એકશનમાં આવી છે એન સ્થાનિક પોલીસ પાસેથી ખુલાસો મંગાયો છે.