ગુજરાતમાં હાલ કોરોના ખૂબ વકર્યો છે. ત્યારે VTV ખાસ તબીબોને આ અંગે પૂછ્યુ હતુ અને સત્ય જાણવાની કોશિશ કરી હતી જેમાં તાવ આવે તો શું કરવું, કયો ટેસ્ટ કરાવવો જેવા 10 પ્રશ્નોના જવાબ નિષ્ણાતો પાસેથી મેળવ્યા હતા.
એક તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ બોલીવૂડ પર કોરોના આફત છવાયેલી જોવા મળી છે. ત્યારે મળતા અહેવાલો પ્રમાણે ગત 24 કલાકમાં 4 બોલીવુડ સ્ટાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
JIOના ગ્રાહકો માટે કંપની પાસે અનેક જોરદાર પ્લાન છે. જેમાં માત્ર 329 રૂપિયાના રિચાર્જમાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને અન્ય સુવિધા આપી રહી છે. ચાલો જાણીએ.
દિલ્હીમાં કોરોનાની ભયંકર સ્થિતિ સર્જાઇ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 30 ટકા છે. તો ઑક્સિજનની અછત છે અને હવે માત્ર 100 ICU બેડ વધ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા વેપારીઓ અને ગારમડાઓમાં એક પછી એક સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલીના વેપારીઓએ પણ મહત્વનો નિર્ણય લીધો છે.
કોરોના સંકટમાં જો તમારી નોકરી જતી રહી છે અને તમે હવે કોઈ બિઝનેસ કરવા માંગો છો તો આજે અમે તમને આ કપરાં સમયમાં સારી કમાણી કરાવતા બિઝનેસ વિશે જણાવીશું. ચાલો જાણીએ.