Gujarat Election Results | The statement of Dharmendra Patel, the Congress candidate of Amraiwadi seat
ગુજરાત ચૂંટણીના પરિણામ | અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધરમેન્દ્ર પટેલનું નિવેદન, કહ્યું- જનતાએ મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કર્યું મતદાન, આ વખતે જીત 11 હજારથી વધુ મતથી થશે
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.તેમણે કહ્યું ભાજપની સરકારનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતાઓને ડરાવીને ધમકાવીને ખરીદવામાં આવી રહ્યા છે
25 ઓગસ્ટ, 2015 ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીમાં લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોની માંગણી હતી કે પાટીદારો (પટેલોને) ઓબીસીમાં સામેલ કરવામાં આવે અને અનામત આપવામાં આવે. આ રેલીનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પણ યુવા નેતા હાર્દિક પટેલે કર્યું હતું.
શા માટે નેતાઓને ચૂંટણી ટાણે ભૂવાઓ પાસે જવું પડે છે, સવાલ એ છે કે શું તેમને પાંચ વર્ષ દરમ્યાન તેમણે કરેલા કામો પર ભરોસો નથી હોતો કે તેમના કામ તેમને જીત અપાવશે ?
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો આ કેસમાં તપાસમાં લાગેલી છે. જેના કારણે ઈનપુટ મળતાં એક ટીમ પંજાબ ગઈ હતી. જ્યાંથી ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલ સપ્લાય કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સ્ત્રી હોય કે પુરુષ, દરેકને સોનાના દાગીના પહેરવાનું પસંદ હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમને સોનું પહેરવાથી અદ્ભુત લાભ મળી શકે છે.
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેની એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM)માં તેના IPO અંગે મહત્વની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેના IPOને શેરધારકો પાસેથી મંજૂરી મળી ગઈ છે.