DGCA Advisory for Indian Airlines: DGCAની તરફથી બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી બધી એરલાયન્સ સુનિશ્ચિત કરશે કે 12 વર્ષ સુધીની ઉંમરના બાળકોને બેસવા માટે તેમના માતા-પિતા કે વાલીની સાથે વાળી સીટ આપવામાં આવે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મેના રોજ થવાનું છે, ત્યારે હવે મતદાન પહેલા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
Post Office Schemes: પોસ્ટ ઓફિસ હવે દેશના નાગરિકોને ઘણા પ્રકારની સુવિધા આપી રહી છે. આજના સમયમાં પોસ્ટમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેવિંગ સ્કીમ્સ લોકોની વચ્ચે ખૂબ પોપ્યુલર છે અને લોકો ખૂબ તેમાં રોકાણ પણ કરી રહ્યા છે.
Guru Gochar 2024: 12 વર્ષ બાદ દેવગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. તેનાથી ત્રણ રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે. ખરાબ સમય સારામાં ફેરવાઈ જશે. ભાગ્ય સાથે રહેવાના કારણે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.
કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલને અનુચિત પ્રભાવ દ્વારા ખોટી રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની માંગ છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. પાર્ટીએ દાવો કર્યો છે કે વાસ્તવમાં ભાજપ વેપારી સમુદાયથી ડરી ગઈ હતી, જેના કારણે તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો હતો.
રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ ઈરફાન પઠાણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે યશસ્વી જયસ્વાલના વખાણ કર્યા છે, પરંતુ એમને ફરી એકવાર હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે.
Sourav Ganguly On T20 Cricket: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવી જોઈએ. તેમના અનુસાર વિરાટ કોહલી 40 બોલમાં સેન્ચુરી મારવાની તાકાત ધરાવે છે.
રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતાને કારણે બોર્ડના કોપી કેસોની સુનાવણી અટકી ગઈ છે. બોર્ડે ચૂંટણી પરિણામ પહેલા પરીક્ષા સમિતિની બેઠક માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી હતી. ચૂંટણી પંચ તરફથી મજૂરી ન મળતા ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓની સજા નક્કી કરવાનો નિર્ણય અટવાયો છે.
Lok Sabha Elections 2024: ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ચુક્યું છે. આવતા શુક્રવારે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ જશે. આ ચૂંટણીમાં ઉમેદવાર કે રાજનૈતિક પક્ષ ઓનલાઈન પેમેન્ટના સાધનોનો ઉપયોગ મતદાતાઓને લાંચ આપવા માટે ન કરે તે માટે રિઝર્વ બેંકે તેમને ચિઠ્ઠી લખી છે.
લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ અને ગરમીમાં રહેવાથી હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. એવામાં હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટે સૂચનો પણ આપ્યા છે જેનું દરેકે પાલન કરવું જોઈએ.
સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાનાં બીજા દિવસે જ ભાજપનાં ઉમેદવારને બિનહરીફ જાહેર કરાતા ભાજપે 26 બેઠકોમાંથી એક બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસનાં ઉમેદવાર ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
નોરા ફતેહીએ જણાવ્યું કે ફોટોગ્રાફર્સ ઘણીવાર તેના હિપ્સ અથવા પ્રાઈવેટ પાર્ટ પર ઝૂમ કરે છે. તેણે કહ્યું કે ઘણીવાર આનું કોઈ કારણ હોતું નથી. તો પછી તે કઈ વસ્તુ પર ફોકસ કરે છે?
Internet Cable In Sea: ઈન્ટરનેટ ખૂબ જ કમાલની વસ્તુ છે. વાયરલેસ નેટવર્કની મદદથી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોલ કરી શકો છો અથવા તો સોશિયલ મીડિયા પર કોઈ અન્ય દેશના લોકો સાથે કનેક્ટ પણ કરી શકો છો. પરંતુ શું તમને સમુદ્ર અને ઈન્ટરનેટની વચ્ચેનું કનેક્શન ખબર છે?
IPL 2024 Rohit Sharma Viral Video: રોહિત શર્માના પ્રતિ ફેંસની દિવાનગીનું લેવલ અલગ જ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ફેંસ રોહિતને જોઈને નારા લગાવી રહ્યા છે.
હજારો-લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, પણ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું રાજ્ય આવેલું છે જ્યાં આજ સુધી ટ્રેન નથી પંહોચી અને અહીં ન તો કોઈ રેલવે ટ્રેક છે કે ન તો કોઈ રેલવે સ્ટેશન. જુઓ વિડીયો
તાજેતરમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પીઢ બોલિવૂડ કલાકાર મિથુન ચક્રવર્તીને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોને કારણે મોકૂફ રાખવામાં આવી રહ્યો છે. આ મહિનાના અંત સુધીમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ જ ટિકિટ પર પણ નિર્ણય લેવામાં આવશે.
T20 World Cup 2024: IPL 2024માં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમના પ્લેયર સુનીલ નારાયણ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે. એવામાં આગામી ટી20 વર્લ્ડ કપમાં તેમની વેસ્ટઈન્ડીઝ ટીમમાં ફરીથી વાપસીને લઈને ચર્ચા પણ જોવા મળી રહી છે.
આમતો હનુમાનજી તેમના ભક્તોની ફરિયાદો ખૂબ જ ઝડપથી સાંભળે છે અને તેમના કષ્ટોનું નિવારણ પણ કરે છે. હનુમાનજીની આ મહિમાનો પુરાવો રજુ કરે છે રીવા ચિરહુલા મંદિર. જ્યાં હનુમાનજીની કોર્ટ ભરાય છે. જાણો તેના વિશે