Counting: BJP's Kiritsinh Rana in Limbadi seat, Rivaba Jadeja of BJP ahead in Jamnagar North seat, Rajendra Singh of BJP in Chotaudepur, Amit Thacker of BJP ahead in Vejalpur seat
મતગણતરીઃ લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા, જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજા આગળ, છોટાઉદેપુરમાં ભાજપના રાજેન્દ્રસિંહ, વેજલપુર બેઠક પર ભાજપના અમિત ઠાકર આગળ
પાટિલે કહ્યું કોઈ વ્યક્તિ પોતાના બાળકો માટે મહેનત કરતો હોય છે. આ મહેનત બાદ એ વ્યક્તિનું મોત થાય, તો સંપત્તિ તેના પરિવારને મળે છે. જો કે, કોંગ્રેસને વારસામાં મળતી આ સંપત્તિ પણ મંજૂર નથી..
જો તમે મતદાર યાદીમાં તમારું નામ તપાસવા માંગતા હો, તો તમારે એક SMS મોકલવો પડશે. તમે મેસેજ મોકલતા જ તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તમને એ પણ ખબર પડશે કે તમે ક્યાંથી મતદાર યાદી જોઈ શકો છો અને આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
જો તમારી પાસે પણ બાઇક છે અને તમે તેને હંમેશા નવી જ દેખાડવા માંગો છો, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી થશે. આ ટિપ્સ ફોલો કર્યા પછી, તમારી બાઇક તમને લાંબા સમય સુધી સપોર્ટ કરશે.
દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, બેઠક બાદ કહ્યું ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે
Stress Causes These 7 Serious Diseases: સ્ટ્રેસ આપણા જીવનનો ભાગ છે. આપણે તેનાથી બચી નથી શકતા. પરંતુ જ્યારે આ ક્રોનિક થાઈ જાય છે તો આપણા મેન્ટલ ફિઝિકલ હેલ્થને ઝડપથી પ્રભાવિત કરવા લાગે છે અને બાદમાં તેને મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે. હકીકતે સંશોધનમાં મળી આવ્યું છે કે વધારે સ્ટ્રેસના કારણે આપણે એ બીમારીઓની ઝપેટમાં આવી શકીએ છીએ જે જીવલેણ હોય છે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ગુજરાત ટાઇટન્સના બોલરોને ધોઈ નાખ્યા હતા. આ દરમિયાન તેણે મોહિત શર્માને ટક્કર આપી હતી. પંતે મોહિત સામે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા.
Anant Radhika Wedding: આ વર્ષે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ જશે. એવામાં ખબર આવી રહી છે કે અનંત રાધિકાના લગ્નના ફંક્શન 1000 વર્ષ જુની પ્રોપર્ટીમાં થશે. જેની કિંમત અબજોમાં છે.
Raj Anadkat Tells Reason Of Leaving Show: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનાદકટ હવે શોનો ભાગ ભલે ન હોય. પરંતુ તેમની ફેન ફોલોઈંગ જરા પણ ઓછી નથી થઈ. રાજ અનાદકટે હવે શો છોડવાના ઘણા સમય બાદ પોતાની નવી શરૂઆત વિશે વાત કરતા શો છોડવાનું કારણ જણાવ્યું છે.
તુલસી, મની પ્લાન્ટ જેવા છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા આપે છે સાથે તેને વાસ્તુમાં શુભ પણ માનવામાં આવે છે પરંતુ કેટલાક પ્રકારના છોડ ઘરમાં હોય તો તે નકારાત્મકતા ફેલાય છે
મેરઠ ભાજપનો અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે. છેલ્લી 8 ચૂંટણીમાંથી 6માં ભાજપ અહીંથી જીત્યું છે. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને બસપા વચ્ચે જોરદાર ટક્કર હતી.
વસ્ત્રાપુરમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનામાં 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. આ મામલે ગાંધીનગરમાં ટ્રાફિકના PI ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
PM Modi Rahul Gandhi Notice Of Election Commission: BJP અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ એક બીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ, જાતી, સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે.