FOLLOW US
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના ખાતાધારકોને આવતા નાણાકીય વર્ષથી નોકરી બદલવા પર ઇપીએફ હસ્તાંતરિત કરવા માટે આવેદન કરવું પડશે નહીં. શ્રમ મંત્રાલયના એક અધિકારી અનુસાર આ ઇપીએફના હસ્તાતરણની પ્રક્રિયા પોતાની જાતે જ થઇ જશે.