વારાણસીઃ લોકસભા ચૂંટણી પહેલા યોજનાઓના ઉદ્ઘાટન અને પરિયોજનાઓના એલાનની સિઝન ચાલી રહી છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલી યોજનાઓનો શુભારંભ કરશે. પીએમ આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી, કાનપુર અને ગાઝિયાબાદને ભેટ આપશે. પોતાના મિશન ઉત્તરપ્રદેશની શરૂઆત પ્રધાનમંત્રીએ કાશીથી કરી, અહીં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી.