નડિયાદના પવિત્ર સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે સંતરામ મહારાજના 188મા સમાધિ મહોત્સવમાં ભક્તો મોટી સંખ્યાંમાં ઉમટ્યા હતા અને પરંપરાગત રીતે 251 મણ સાકર અને 200 મણ કોપરાની ઉછામણી કરી હતી.
એક એવા લગ્નની જેમાં અનોખી રીતે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી. વરઘોડો તો નિકળ્યો પરંતુ તેમાં લગ્નના માહોલ કરતા પણ દેશભક્તિ જોવા મળી.
જુઓ આ દ્રશ્યો... એવું લાગી રહ્યું છે કે, કોઈ દેશભક્તિનો કાર્યક્રમ છે. તેની રેતી નિકળી છે. નાના બાળકથી માંડી સૌકોઈના હાથમાં રાષ્ટ્ર ધ્વજ જ
નર્મદા: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં પણ હવે એલર્ટ જાહેર કરાયું છે. એટીએસને મળેલા એક ઈમેલ બાદ હવે ગુજરાતને પણ એલર્ટ કરાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત મહાત્મા મંદિર અને રેલવે સુરક્ષમામાં ચુસ્તબંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. એટીએસને મેળેલા ઈનપુટમાં આત
ભરૂચમાં નર્મદા ચોકડી પાસે ખાનગી બસ પલટી વાગવાને કારણે આખી બસ પલટી ગઇ હતી. અચાનક બનેલ અકસ્માતની ઘટનાને પગલે ખાનગી બસમાં સવાર લોકો પૈકી 10થી વધારે મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકવાદી હુમલામાં 42 જેટલા જવાનો શહીદ થયા છે. ત્યારે આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ જધન્ય કૃત્યથી આખો દેશ શોકમાં ગરકાવ થયો છે. જેમાં 42 જેટલા પરિવારોએ પોતાન
સિંહ.. દિપડો.. વાઘ... આ બધા શિકારી પ્રાણી છે. હિંસક પ્રાણી છે. પરંતુ આ હિંસક પ્રાણીઓમાં પણ ક્યારેક લાગણીની એવી કુપણો ફૂટી નિકળે છે કે જાણે આ દુનિયાના રંગરૂપ બદલાઈ ચૂક્યા છે. આપણે
વડોદરાની MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં તોડફોડ થઈ છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ કોલેજમાં તોડફોડ કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ટેકક્ષેત્ર ઈવેન્ટનું સ્ટ્રક્ચર તોડી
વડોદરાના કારેલીબાગમાં આવેલા તુલસીવાડી વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તુલસીવાડીમાં શાહનવાઝ નામના શખ્સનો આતંક સામે આવ્યો છે. આ શખ્શ હાથમાં હથિયારો લઈને ખુલ્લેઆમ ફરી
વડોદરાઃ કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમ વડોદરા પહોંચી હતી. વડોદરા પહોંચીને આ આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી હતી. સ્વાઈન ફ્લૂનો કહેર વધતા કેન્દ્રની આરોગ્ય ટીમ વડોદરા પહોંચી હતી. વડોદરા પહોંચીને સયાજી હોસ