આતંક સામે આક્રોશ, મુંબઇ સહિત દેશભરના વેપારીઓએ પાળ્યો બંધ
મુંબઇ: જમ્મૂ-કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના કારણે દેશમાં વેપાર ઠપ્પ થઈ ગયો છે. દેશમાં વેપારીઓ આજે ભારત બંધમાં જોડાશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા બંધનું આહવાન કરવામાં આવ્યું છે..મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બંગાળ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના વેપારીઓ બંધ પાળશે.
|
મુંબઇ: આતંકી હુમલાને લઇ લોકોમાં રોષ, ટ્રેન રોકી લગાવાયા પાકિસ્તાન મુર્
મુંબઇ: જમ્મૂ-કશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આતંકી હુમલા મામલે હવે મુંબઈમાં લોકોએ રોષ ઠાલવ્યો છે. મુંબઈના નાલાસોપારામાં લોકોએ ટ્રેન રોકીને રોષ ઠાલવ્યો છે. મોટી સંખ્યામાં લોકો લોકલ રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે અને ટ્રેનને અટકાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવા
|
અમિત શાહનો ઉદ્ધવ ઠાકરેને ફોન, શિવસેનાએ મૂકી આ જૂની શરત
લોકસભા ચૂંટણી પહેલા બીજેપી પોતાનાં સાથી દળોની નારાજગીને દૂર કરવા સીટોની વહેંચણીનું કામ પૂર્ણ કરવા ઇચ્છે છે. પરંતુ એનડીએનાં સહયોગી દળ પણ વર્તમાન સ્થિતિને માપતા પોતાની ડિમાન્ડ વધારીને રાખી રહેલ છે. સોમવારનાં રોજ બીજેપી અધ્યક્ષ અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો અને લોકસભા સીટોની વહે
|