ધર્મ / સોળ સોમવારનું વ્રત કરનારની દરેક મનોકામના થાય છે પૂર્ણ

devotional news of Sixteen Monday fast

સોળ સોમવારનું વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ ભગવાન શિવ તેના ઉપર સદા પ્રસન્ન રહે છે. શું તમે જાણો છો સોળ સોમવારનું વ્રત કરવા પાછળ પણ એક વાર્તા છે. જે જાણીને તમને પણ નવાઇ લાગશે.

બ્રેકિંગ ન્યૂઝ