ભગવાન હનુમાન હિંદુ ધર્મમાં પૂજનીય દેવતા માનવામાં આવે છે અને જલ્દી પ્રસન્ન થતા દેવતાં છે. હનુમાનજી ચિંરજીવી થવાનું વરદાન પ્રાપ્ત છે અને એવી માન્યતા છે કે કલયુગમાં હનુમાનજી આજે પણ જીવિત અવસ્થામાં છે. શાસ્ત્રોમાં કોઇ પણ દેવી દેવતાની પૂજા કરવાનો અધિકાર પુરુષો અને મહિલાઓ બંનેને સમાન રૂપથી હોય છે પરંતુ હનુમાનજી એક એવા ભગવાન છે જેનમની મહિલાઓ સમાન રૂપથી એમની પૂજા કરી શકતી નથી.
હનુમાનજી બધી સ્ત્રીઓને મા સમાન માને છે. એમને કોઇ પણસ્ત્રીને પોતાની તરફ ઝુકાવી ગમતી નથી. માતા સીતા સહિત દરેક મહિલાઓને એ માતા માને છે.
મહિલાઓ હનુમાનજીની લાંબા સમય સુધી એમની ઉપાસના કરી શકે નહીં. મહિલાઓ હનુમાનજીનો પાઠ પણ કરી શકે નહીં.
પૂજા દરમિયાન અથવા એનાથી પહેલા કોઇ પણ સમય હનુમાનજીને પંચામૃતનું સ્નાન કરાવી શકે નહીં.