કોંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે હવે પહેલી ધારનો કે ઈંગ્લીશ દારૂ આપે તો પણ લોકો ભાજપને મત નહીં આપે. કદાચ લોકો દારૂ પી જશે તો પણ ભાજપને મત તો નહીં જ આપે. દારૂ વિશેના તેમના નિવેદનને લઈ ભારે ચર્ચા જાગી છે.
મોહનસિંહ રાઠવાનુ વિવાદીત નિવેદન
પેલી ધારનો દેશી દારૂ કે ઇંગ્લિશ આપે તો પણ મત નહી આપે