કચ્છના ફરાદી ગામમાં પ્રકાશના પર્વ દિવાળી ટાણે જ 3 બાળકોના જીવનદીપ બુઝાઈ જતાં પરિવારમાં માતમ છવાયો છે. કચ્છના ફરાદી ગામમાં તળાવમાં નહાવા પડેલા એક સાથે 3 બાળકોનાં મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃત્યુ પામનારા 3 બાળકો એક જ પરિવારના હોવાનું બહાર આવ્યું છે.