મહિલાઓનો સ્વભાવ ચંચળ અને લાગણીશીલ હોય છે.તેની જીંદગી સાથે જોડાયેલી તમામ બાબતો તે પોતાના પતિને જણાવે છે તે બાબત નાની હોય કે મોટી પણ તેના પતિને તે અચુક જણાવતી હોય છે પરંતુ આ 4 વાત એવી છે કે પત્નિ ક્યારેય પોતાના પતિને જણાવતી નથી.
પૈસાની બચત કરવી
પત્નિઓની આ આદત એકદમ સારી છે. પતિ તરફથી મળતા રાશન લાવવાનાં રૂપિયામાંથી તે અચુક બચત કરે છે.
જો પોતાના પરિવાર કોઇ આફત આવે તો તે તરત જ પોતાની બચત માંથી પરિવારને મુશ્કેલીમાંથી તારે છે.
ખરીદી કરવી
- મહિલાઓને સતત ખરીદી કરવાનો શોખ હોય છે. અને એટલે જ પતિને જણાવ્યા વગર તે શોપિંગ કરતી હોય છે. પણ તે દરેક ખરીદી વખતે પોતાના પતિમાંટે અચુક કાંઇક ખરીદી લે છે.
પતિ-પત્નિનો સંબંધ પ્રેમ અને વિશ્વાસના તાંતણે બંધાયેલો હોય છે.બંન્ને જોડાયેલ એક અતુટ આત્મીયતા જીવનના અંત સુધી અડીખમ રહે છે. ક્યારેક કોઇ આફત પતિ પર આવી પડે તો પત્ની અચુક પોતાના પતિને ખભે-ખભો મળાવીને મદદ કરે છે. અને એટલે ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં પતિ-પત્નીને લક્ષ્મી નારાયણની ઉપમા આવી છે.