અરવલ્લીના બાયડમાં ઠાકોરસેનાના કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે જેમા ભાજપના નેતા દ્વારા OBC સમાજના વિરોધમાં વિવાદા સ્પદ નિવેદન કરવાના કારણે પુતળુ સળગાવીને વિરોધ કરવામાં આવ્યો છે અને ભાજપના નેતા દ્વારા માંફી માંગવામાં આવે તેવી માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો.