ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોહલી રોહિત શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પાંડે જાધવ રહાણે ધોની અને હાર્દિકને પણ તક મળી છે.
આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેમાં અક્ષર ચહલ બુમરા અને ભુવનેશ્વરને સ્થાન મળ્યુ છે. જ્યારે આર.અશ્વિન અને જાડેજાને ત્રણ વન-ડે માટે આરામ આપવામાં આવ્યો છે. રોટેશન પધ્ધતિને કારણે અશ્વિન-જાડેજાને આરામ આપવામા આવ્યો હોવાનું BCCI જણાવ્યુ છે.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત