છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બાળકોના અપહરણ અને ત્યારબાદ હત્યાના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેદ્રનગરના બજાણા ગામે 13 વર્ષની બાળકીનો મૃતદેહ નાળામાંથી મળી આવ્યો છે. મહત્વનું છે કે આ બાળકી છેલ્લા બે દિવસથી ગુમ હતી અને તે અસ્થિર મગજની હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં નાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો