મુંબઇઃ શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપની ચૂંટણી જીતવાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. સંપાદકીયમાં ભાજપ દ્વારા અન્ય પાર્ટીના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને પાર્ટીમાં જીત મેળવે છે.
ચૂંટણી જીતવાની રણનીતિ પર સવાલ કરતા શિવસેનાએ લખ્યું કે ભાજપમાં માત્ર પાર્ટી બદલાવીને અન્ય લોકોને પોતાના પાર્ટીમાં સામેલ કરીને જીતનો જલસો મનાવવાનું ચાલું છે.