ઉત્તર પ્રદેશના શિયા વકફ બોર્ડે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકપ્રપોઝલ મોકલ્યું છેજેમાં તેમણે અયોધ્યમાં પ્રસ્તાવિત ભગવાન રામની 100 મીટર ઊંચી મૂર્તિ માટેચાંદીના તીર ભેટ કરવાની વાત કરી છે. બોર્ડના ચેરમેન વસીમ રીકવીએ કહ્યું છે કેટલાકશિયા મુસલમાનોએ વકફ બોર્ડના માધ્યમથી ચાંદીના તીર ગિફ્ટ કરવાનુ સૂચન આપ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને એકપત્ર પણ મોકલ્યો છે. રિકવીએ કહ્યું છેઆ તીર ભારતની આતંકવાદની લડાઈના પ્રતિકહશે. જે રીતે મર્યાદા પુરુષામ ભગવાન રામે તીરથી રાક્ષસોનો વધ કર્યો હતોતે રીતે જ અમે ઈચ્છીએ છીએ કેઆ તીર આતંકવાદની લડાઈના પ્રતીકબને. જેથી તમામ ધર્મોમાં માનનારા લોકો ભારતમાં શાંતિથી રહી શકે.