ગઇકાલે ગુમ થયાં બાદ મોડી સાંજે બેભાન અવસ્થામાં મળી આવેલા VHP પ્રમુખ પ્રવિણ તોગડિયાએ આજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાંથી એક પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પરિષદને સંબોધન કરતી વખતે વિશ્વ હિંદૂ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયા ભાવુક થઇ ગયા હતા.
પત્રકાર પરિષદના ખાસ અંશો
"સમય આવશે ત્યારે તમામ પુરાવા સાથે સામે આવીશ"
"રિક્ષામાંથી જયપુર જવા નીકળ્યો હતોઃ તોગડિયા "
"બાદમાં શું થયુ તેની મને ખબર નથીઃ તોગડિયા"
"સિકયુરિટીને જણાવીને હુ નીકળ્યો હતોઃ તોગડિયા"
મારી સામે લાંબા સમયથી ષડયંત્ર ચાલી રહ્યા છે
મેં ફ્લાઇટમાં જયપુર જવાનું નક્કી કર્યું હતું
પોલીસની જાણ બહાર હું કોર્ટમાં હાજર થવાનો હતો
હું એકલો જ રીક્ષામાં એરપોર્ટ જવા નિકળ્યો હતો
હુ રીક્ષામાં નીકળ્યો હતોઃ તોગડિયા
કાર્યકર્તાઓ શાંતિ જાળવેઃ તોગડિયા
તબિયત ખરાબ જણતા હું ધનવંતરી હોસ્પિટલમાં પહોંચ્યો હતો
મારી તબિયત સારી નથીઃ તોગડિયા
ડોકટરની મંજૂરી મળ્યા બાદ હું કોર્ટમાં હાજર થઇ થઇશ
હું ન્યાયાલય સમક્ષ હાજર થઈશઃ તોગડિયા
હું કોર્ટમાં જાતે જ સરેન્ડર કરીશ
પોલીસથી દૂર જઇને હું કોર્ટમાં હાજર થવાનો હતો
પોલીસ સામે મને કોઇ ફરિયાદ નથી
ગુજરાત પોલીસ મારા રૂમની તપાસ કેમ કરવા માગે છે
મારા રૂમમાં કોઇ ગેરકાયદેસર વસ્તુ નથી
હું પોલીસ અને મીડિયા સાથે મારા રૂમમાં જઇશ
ક્રાઇમ બ્રાન્ચ રાજનૈતિક દબાવમાં આવીને કામ ના કરે
ગુજરાત અને રાજસ્થાન પોલીસ પ્રત્યે મને આદર છે
ગુજરાત પોલીસ કહેશે ત્યારે હુ મારા રૂમમાં જઈશેઃ તોગડિયા
મારી ત્રણ સંપત્તિ છેઃ તોગડિયા
મે કોઈપણ અનૈતિક કામ નથી કર્યા: તોગડિયા
હું રહું કે ના રહું રામ મંદિર મામલે લડતો રહીશ
હુ કિશાન રામમંદિર માટે લડતો રહીશઃ તોગડિયા
હું હિન્દુઓ માટે કામ કરી રહ્યો છું મારો અવાજ દબાવવામાં ના આવે
હું સંપત્તિ સમૃદ્ધિ છોડીને નીકળ્યો છુઃ તોગડિયા