21મી સદીમાં પણ લોકો અંધશ્રધ્ધામાં માનતા હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના ડેરોઇ ગામે દરગાહએ દર્શન કરવા આવતા દર્શનાર્થીને પાણીમાં અત્તર અને ગુલાલ નાખી દુઃખ દર્દ દૂર થઈ જશે તેવું કહેવામાં આવે છે.
વિજ્ઞાન જાથાને મળેલી ફરિયાદના આધારે લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરતા આ ઢોંગી બાબા રમેશ સોરઠીયાને પકડી પાડી પોલીસના હવાલે કરવામાં આર્વ્યો હતો.
આજના વૈજ્ઞાનિક અને આધુનિક યુગમાં લોકોને અંધશ્રધ્ધાથી દુર રહેવા વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરવામાં આવી છે.