FOLLOW US
રાજકોટમાં પતિ પત્ની દ્વારા સજોડે કરવામાં આવેલ આપઘાતના મામલે મૃતકની પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાભી સહિત 7 થી વધુ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મની લોન્ડ્રિંગ એકટ તેમજ આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જણાવ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ કિસાન સેલના મંત્રી હરેશ મોરડિયા અને તેની પત્નીએ આપઘાત કર્યો હતો.
રાજકોટમાં પતિ પત્ની દ્વારા સજોડે કરાયેલ આપઘાતનો મામલો
મૃતકની પુત્રીએ નોંધાવી પોલીસ ફરિયાદ
ભાભી સહિત 7થી વધુ આરોપીઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
મની લોન્ડ્રિંગ એકટ તેમજ આત્મહત્યાના દુષ્પ્રેરણની નોંધાવી ફરિયાદ
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જણાવ્યુ
કોંગ્રેસ પ્રદેશ કિશાન સેલના મંત્રી અને તેની પત્નીએ કર્યો હતો આપઘાત