કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભરૂચના જંબુસરમાં પ્રથમવાર જંગી જાહેરસભા યોજી. જયાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતમાં કોઇ સમાજમાં ખુશી નથી. સમાજના કોઇપણ ભાગમાં ખુશી નથી.
ગુજરાતમાં દરેક સમાજ દુઃખી છે. ફરિયાદ કોઇ એક જગ્યાએથી નથી આવતી. ગુજરાતમાં પાણીની બહુ મોટી સમસ્યા છે. આદિવાસ્ગ્ગરીબોને પાણી મળતુ નથી. ઉઘોગપતિઓને જ પાણી જમીન વીજળી મળે છે.