VTV વિશેષ / મંદીના માહોલમાંથી બહાર આવવા લોકો જેનો સહારો લઈ રહ્યાં છે તે જાણીને વિશ્વાસ નહીં થાય

PVR and other cinema companies in India continue their business growth amid slowdown

દેશમાં મંદીના ઓછાયા હેઠળ આવી રહ્યો તેવો માહોલ ઊભો થયો છે. આર્થિક રીતે દેશ ઉદાસીનતાની ગર્તામાં ધસી રહ્યો છે. આ નિરાશાની લાગણીથી બહાર આવવા લોકોએ સિનેમાનો સહારો લીધો છે એમ જણાઈ રહ્યું છે. દેશની જાણીતી સિનેમાઘરોની કંપની PVRના સૂત્રો અનુસાર 'કબીર સિંહ' મૂવી આવ્યા પછી ઓછા બજેટના અને જાણીતા ન હોય તેવા અભિનેતાઓના મૂવીઝ જોવા પણ વધુ પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ