સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા CMના કાર્યક્રમનો વિરોધ કરાયો. વિરોધમાં કેટલીક સામાજીક સંસ્થાઓએ નર્મદા મહોત્સવ પાછળ ખર્ચને લઈ વિરોધ કર્યો.
સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર પણ કર્યા. તો વિરોધ કરી રહેલા 40થી વધુ લોકોની પોલીસે અટકાત કરી હતી.
સુરેન્દ્રનગર ખાતે CM ના કાર્યક્રમનો વિરોધ
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરાયો કાર્યક્રમનો વિરોધ