પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠક પર મડાગાંઠ યથાવત રહી હતી. કુતિયાણા કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસ હાઈ કમાન્ડને કુતિયાણા બેઠક NCPને ન ફાળવવા માટે વિનંતી કરી છે અને આ માટે હાઈ કમાન્ડને પત્ર પણ લખ્યો છે.
કુતિયાણાના કોંગ્રેસના આગેવાનોએ હાઈ કમાન્ડને પત્ર લખીને વિનંતી સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો કુતિયાણા બેઠક NCPને ફાળવવામાં આવશે તો સામૂહિક રાજીનામાં ધરી દેવામાં આવશે.
પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠક પર મડાગાંઠ યથાવત
કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની સામૂહિક રાજીનામાની ચીમકી