પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં 3769 કરોડની યોજનાઓનું શિલાન્યાસ કર્યું અને આ સમયે તેમણે કહ્યું કે બિહારમાં NDAનું નીતિશ કુમારની પાર્ટી સાથે ગઠબંધન થયું છે અને આ ગઠબંધનની અપેક્ષા છે કે રાજ્યમાં વિકાસની ગતિ તેજ થાય.
મોદીએ જે પરિયોજનાઓનું શિલાન્યાસ કર્યું. તેમાં 4 સીવરેજ યોજના અને ચાર રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ સામેલ છે. પોતાના ભાષણમાં પીએમ મોદીએ સ્વસ્છતા પર ખાસ ભાર મુક્યો હતો અને ગંગા નદીની સફાઇ મામલે પણ તેમણે નિવેદન આપ્યું હતું.