નવી દિલ્હી: પીએમ મોદી આજે વારાણસી પહોંચ્યા છે. પોતાની આ મુલાકાતમાં પીએમ મોદી અનેક પરિયોજનાઓની શરૂઆત કરશે. આ ઉપરાંત માં દુર્ગાના મંદિરમાં પણ જશે. સાથે મોદી આજે દેશની ત્રીજી મહામના એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.
સૂત્રો અનુસાર પીએમ જળ એમ્બુલેન્સ પણ લોન્ચ કરશે. આ ઉપરાંત ગંગામાં પ્રદૂષણ રોકવા માટે એક સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટનો પાયો પણ રાખશે. જાણી લો બે દિવસન PM મોદીના કાર્યક્રમની વિગતવાર માહિતી