પાસના કન્વીનરો સામે રાજદ્રોહના કેસ મામલે પાસ કન્વીનર અમરીશ પટેલ સામે રાજદ્રોહનો કેસ હોવા છતાં ધરપકડ કરાઇ નથી. અમરીશ પટેલને રાજદ્રોહના કેસમાં ભાગેડુ જાહેર કરાયા છે. અમરીશ પટેલ પ્રત્યે સરકારના નરમ વલણથી રાજકીય માહોલ ગરમાવો છે. અમરીશ પટેલ જાહેરમાં ફરતા હોવા છતાં ધરપકડ કરાઇ નથી.
સરકાર શા માટે અમરીશ પટેલ પ્રત્યે દાખવી રહી છે નરમ વલણ.અમરીશ પટેલ અને ભાજપ સરકાર વચ્ચે શું રંધાઇ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા અમરીશ પટેલને લઇને પાટીદારોમાં જોરશોરથી ચર્ચાઓ થઇ રહી છે. પાસ કન્વીનરોના ભાજપમાં જોડાવા મુદ્દે પણ અમરીશ પટેલની મહત્વની ભૂમિકા છે.
PAASના કન્વીનરો સામે રાજદ્રોહના કેસનો મામલો
એક કન્વીનર સામે રાજદ્રોહનો કેસ હોવા છતાં નથી કરાઇ ધરપકડ
અમરીશ પટેલને રાજદ્રોહના કેસમાં ભાગેડુ જાહેર કરાયા છે