કાશીમાં 100 ફીટ ઊંડાઈમાં એક એવો શિવલિંગ છે જેના વર્ષમાં ફક્ત એક વખત નાગપંચીથી 7 દિવસ પહેલા દિવસોમાં દર્શન થાય છે. બીજા દિવસ પછી અહીં પૂર્ણ પાણી ભરાઇ જાય છે આ શિવલિંગ શેનાનાગનુ અવતાર મહર્ષિ પતંજલિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. પાણી આવવાનો રહસ્ય આજે પણ બનેલો છે. કુંપ નર્માણ વિશે જણાવામાં આવે છે કે તેનો જીર્ણોદ્વાર સંવત 1 મે કોઈ રાજા દ્વારા કરાવામાં આવ્યું હતુ. આ કરાણે તેનુ સમયકાળ લગભગ 2074 વર્ષ જૂની છે.
મંદિનાના મહંત પંડિત તુલસીએ જણાવ્યું કે "મહર્ષિ પતંજલિએ તેની રચના માટે આ કૂપનુ નિર્માણ કર્યો હતો. તેની સપાટીમાં તેમના દ્વારા સ્થાપિત એક વિશાળ શિવલિંગ છે જે જમીનની સપાટીથી 100 ફુટ નીચે છે.
પૂજા અને દર્શન વર્ષમાં એક વખત નાગપંચમીના 7 દિવસ પહેલાં કૂપની સફાઇ દરમિયાન કરી શકો છો. તેના પછી આખા વર્ષ આ શિવલિંગ પાણી ડુબ્યો રહે છે. '
ત્યાજ તેમને પોતાના ગરૂ પાણિનિના સાથે અનેક મહત્વપૂણ ગ્રંથોની રચના કરી હતી. જેમાં મહાભાષા ચરક સંહિતા પાતંજલિ યોગ દર્શન મુખ્ય છે. ''
પાણીની રહસ્ય આજે પણ મળ્યું નથી
મહિર્ષિ પતંજલિ શેષાવતાર છે એટલે જ તે પડદાની પાછળથી પોતાના દરક શિષ્યોને એક સાથે બધા વિષય ભણાવતા હતા.કોઇને પણ પડદો હટાવાની પરવાનગી નથી.
''જ્યા અત્યાર સુધી કૂપમાં પાણી ક્યાંથી આવે છે તે રહસ્ય છે. અંદર કૂપના દિવાલોથી પાણી આવે છે. સ્વચ્છતા માટે બે-બે પંપનો સહારો લેવો પડે છે. ''
'' તેની ચારે બાજુ પગથિયા છે. નીચે કૂપના ચબૂતરા સુધી પહોંચવા માટે દક્ષિણથી 40 પગથિયા પશ્ચિમથી 37 ઉત્તર અને પૂર્વી દિવાલથી લાગેલી 60-60 પગથિયા આપ્યા છે. તેના ઉપરાંત કૂપમાં શિવલિંગ સુધી જવા માટે 15 પગથિયા છે.
કૂપમાં દક્ષિણ દિશા ઊંચી છે જેમાં 40 પગથિયા છે જે પ્રમાણિત કરે છે કે તે કૂપની સંપૂર્ણ રીતે વાસ્તુવિધિથી બનાવવામાં આવ્યું છે.
શિવલિંગના દર્શન માત્રથી દૂર થાય છે કાલસર્પ દોષ
આચાર્ય કહ્યું કે અહી કાલસર્પ દોસ દુર થઇ જાય છે અને અકાલ મૃત્યુનો કારણ પણ ખત્મ થઇ જાય છે.
રાહુ અને કેતુથી પીડિત વ્યક્તિને અહી પૂજાથી ઘણો લાભ અને ફાયદો મળે છે. અહીના જળને ઘરમાં છિટકવાથી સર્પભય નથી રહતો અને પૂજાથી સર્પભયથી મુક્તિ મળે છે.